ગાંધીનગરમાં પીએસઆઇની દોડ દરમિયાનહૃદયરોગના હુમલાથી યુવકનું મોત
રાજકોટ : ગાંધીનગરમાં પીએસઆઇની દોડની પરીક્ષા આપવા માટે આજે ૮૦૦ ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અંકેલેશ્વરના એક યુવકનું દોડ દરમિયાન મોત નિપજયુ હતુ. આ યુવકને હૃદયરોગનો હુમલો આવ્યાનુ જાણવા મળ્યુ છે.